PM Awas Yojana નું રજિસ્ટ્રેશન શરુ, આજે જ ફોર્મ ભરીને તમારું મકાનનું સપનું સાકાર કરો!

PM Awas Yojana

PM Awas Yojana એ કેન્દ્ર સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મકાનના સ્વપ્નને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં PM આવાસ યોજના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયાં છે, જેમાં તમે ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે ફોર્મ ભરી શકો છો. જો તમારું મકાન નિર્માણ અધૂરૂં છે અથવા તમે મકાન માટે આર્થિક … Read more

ઈ-શ્રમ કાર્ડ ધારકો માટે ખુશખબર: આજ જ કરો આ એક કામ અને તમારા એકાઉન્ટમાં આવશે ₹1000 | E-Shram Card Apply Online

E-Shram Card Apply Online

E-Shram Card Apply Online: ભારત સરકાર દ્વારા અનૌપચારિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા શ્રમિકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે. મજૂરો, રિક્ષાચાલકો, મજૂરી કામદારો, કારીગરો અને અન્ય અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે આ કાર્ડ અત્યંત ફાયદાકારક છે. ઈ-શ્રમ કાર્ડ ધારકોને 1000 રૂપિયા મળશે? હા, કેટલાક રાજ્યોમાં ઈ-શ્રમ … Read more